Devdutt Pattanaik
મહાભારત - અધર્મ પર ધર્મની જીત પ્રસ્થાપિત કરતું પ્રાચીન મહાકાવ્ય... દેવદત્ત પટ્ટનાયક - વેદ, પુરાણ અને ઉપનિષદોના અભ્યાસુ અને પ્રસિદ્ધ માયથોલૉજિસ્ટ. ‘જય’ - મહાભારતનું મૂળ નામ. આ મૂળ નામની જેમ જ તેમાં રહેલા મૂળ ભાવાર્થ લોકો સુધી પહોંચાડવા દેવદત્ત
₹725.00
Vikrant Pandey & Nilesh Kulkarni
પ્રભુ શ્રી રામ... જેમણે પિતાના વચન ખાતર ૧૪ વરસનો વનવાસ સ્વીકાર્યો. રામ, લક્ષ્મણ અને જાનકી દ્વારા કરાયેલા આ વનવાસના પથ પર પ્રવાસ કરીને એ તમામ સ્થળોની મુલાકાત લેવાનો વિચાર આવે છે વિક્રાંત પાંડે અને નીલેશ કુલકર્ણીને. આ પ્રવાસ દરમિયાન તેમને પ્રાપ્ત થાય
₹450.00
રામાયણ વિશે તો અનેક પુસ્તકો લખાઈ અને વંચાઈ ચૂક્યાં છે, પરંતુ પ્રસિદ્ધ માઇથોલૉજિસ્ટ દેવદત્ત પટ્ટનાયક લિખિત ‘સીતા’ શા માટે વાંચવું જોઈએ? એમાં એવું તે શું છે જે એને બીજાં કથનોથી જુદું પાડે છે? સામાન્ય વાચક માટે રામાયણ શ્રદ્ધાનો વિષય છે, જેના નાયક રામ
₹700.00